Sorthi Rang News Line
ધાર્મિક-ધર્મયાત્રાસંસ્કૃતિની ધરોહર

ચૈત્રી નવરાત્રિ : નોરતાં માં  અખંડ જ્યોત પ્રગટાવવાથી ધન-ધાન્યની ખોટ પૂર્ણ થાય છે.

ચૈત્રી નવરાત્રિ:નોરતાં માં અખંડ જ્યોત પ્રગટાવવાથી ધન-ધાન્યની ખોટ પૂર્ણ થાય છે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર નવ દિવસ સુધી ચાલતા આ મહાપર્વમાં માતાજીની કૃપા મેળવવાનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે. આ દરમિયાન ભક્ત માતાને પ્રસન્ન કરવા માટે નવ દિવસ સુધી ઉપવાસ રાખતા હોય છે. નવરાત્રીના પહેલા દિવસથી જ કળશ સ્થાપના સાથે અખંડ જ્યોત પ્રગટાવવાનો પણ નિયમ છે. અખંડ જ્યોત પ્રગટાવવા પાછળનું કારણ એ છે કે જે રીતે નાનાકડા દીવડા વિપરીત પરિસ્થિતિઓમાં પણ પોતાની જ્યોતથી અંધકાર દૂર કરે છે.

અખંડ જ્યોતમાં પ્રગટાવવામાં આવેલો દીવો આર્થિક સંપન્નતાનું સૂચક હોય છે. દીવાનો તાપ દીવાથી 4 આંગળી ઉપર ચારેય બાજુએ અનુભવ થવો જોઈએ.  આ પ્રકારનો દીવો ભાગ્યોદય લાવે છે.

જે દીવાની જ્યોત સોના સમાન રંગ આપતી હોય તો એ દીવો તમારા જીવનમાં ધન-ધાન્યની ખોટ પૂર્ણ કરે છે , વેપાર તથા નોકરીમાં ઉન્નતિનો સંદેશ પણ લાવે છે. નવરાત્રિ સિવાય અનેક લોકો અખંડ જ્યોતને આખું વર્ષ પ્રજ્જ્વ

અખંડ જ્યોતમાં પ્રગટાવવામાં આવેલો દીવો આર્થિક સંપન્નતાનું સૂચક હોય છે. દીવાનો તાપ દીવાથી 4 આંગળી ઉપર ચારેય બાજુએ અનુભવ થવો જોઈએ. માન્યતા છે કે આ પ્રકારનો દીવો ભાગ્યોદય લાવે છે.  જે દીવાની જ્યોત સોના સમાન રંગ આપતી હોય તો એ દીવો તમારા જીવનમાં ધન-ધાન્યની ખોટ પૂર્ણ કરે છે અને વેપાર તથા નોકરીમાં ઉન્નતિનો સંદેશ પણ લાવે છે. નવરાત્રિ સિવાય અનેક લોકો અખંડ જ્યોતને આખું વર્ષ પ્રજ્જ્વલિત રાખે છે. સતત 1 વર્ષ સુધી ચાલતી આ અખંડ જ્યોતથી દરેક પ્રકારનું સુખ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે આખું વર્ષ ચાલતી અખંડ જ્યોતથી ઘરનો વાસ્તુદોષ દૂર થાય છે.
અખંડ જ્યોતનું મહત્ત્વ

લિત રાખે છે. સતત 1 વર્ષ સુધી ચાલતી આ અખંડ જ્યોતથી દરેક પ્રકારનું સુખ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે આખું વર્ષ ચાલતી અખંડ જ્યોતથી ઘરનો વાસ્તુદોષ દૂર થાય છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#sorthirangnewsline

Related posts

કોરોના ગાઈડલાઈન ના પાલન સાથે ખૂલી જશે શિરડી સાઈ બાબા મંદિરના દર્શન:શિરડી

sorthirang

વડાપ્રધાન મોદીએ સોમનાથમાં વિકાસકામોનું કર્યુ લોકાર્પણ

sorthirang

અમેરિકાના ઇન્ડિયાનાપોલિસ માં આવેલા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં 10 સપ્ટે.થી ગણપતિ મહોત્સવ શરૂ :

sorthirang

વિશ્વ વિખ્યાત સ્વામિનારાયણ મંદિર – સોખડા ના નવા ગાદીપતિ તરીકે સ્વામીશ્રી  પ્રેમસ્વરૂપ સ્વામીજી ને સોપાયું ગાદીપદ.

sorthirang

સમાજમાં એક પ્રેરણા સ્વરૂપ અનોખા જન્મદિવસની ઉજવણી : મોરબી

sorthirang

Leave a Comment